વર્તમાન વૈશ્વિક મહામારી કોરોના કોવીડ -19 વાયરસે દુનિયા ને અસર કરેલ છે, તે સંદર્ભે ભારત સરકાર અને ગુજરાત સરકાર ના માર્ગદર્શન હેઠળ સી, એન કોઠારી હોમ્યોપેથીક મેડિકલ કૉલેજ સંચાલિત કાલિદાસ હોસ્પિટલ અને ઇન્ડિયન રેડ-ક્રોસ સોસાયટી તાપી દ્વારા જે કે પેપર મિલ, ઉકાઈ ના કર્મચારી ઓ અંદાજિત 3, 000 જેટલા ને વિના મુલ્યે "આરસેનિક આલ્બમ 30"હોમ્યોપેથીક દવા નું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ડી વાઈ એસ પી રાય સાહેબ,જે કે પેપર મિલ ના ગોવિંદ રાજ, જી એમ. પ્રશાંત ભાઈ, વી એન ઠાકુર, સમાધાન પાટીલ, રમેશ સિંગ, રાજન ઠાકુર,સંસ્થા ના ટ્રસ્ટી, ર્ડો અજય દેસાઈ, મંત્રીશ્રી રાકેશભાઈ કાચવાલા હાજર રહયા હતાં.જે કે પેપર મિલ ના વાઇસ ચેરમેન, ખન્ના સાહેબ એ સંસ્થા નો આભાર માન્યો હતો.